Pages

Tuesday, 23 October 2012

ન રહ્યો ઘર નો કે ન રહ્યો ઘાટ નો..........

હું સત્તા ભૂખ્યો.......
સત્તા માટે હું બધું જ કરી શકું......
સત્તા મેળવવા મેં ગુજરાત ની જનતા ને કોમવાદી રંગ આપ્યો.......
કોઈક બળ્યા.....કોઈક કપાયા.....કોઈક જેલ માં ગયા.....કેટલાય પરિવારો બરબાદ થયા......મારે શું ?
મને તો સત્તાં મળી.......
સત્તા મળતા જ મેં મારા સાથીઓ ને પણ પરિચય આપ્યો.......કોઈક ની હત્યા....કોઈક ને ઘર ભેગા.....કોઈક ને જેલમાં ......ધર્માંધ ને સમજ આપવા મારી હત્યા ના નામે ઘણા ને ગોળી એ દીધા, અને મારું આવું કામ કરનાર ને જેલ હવાલે કર્યા.......સાથીઓ ને ભૂલ્યો....જનતા ને ભૂલ્યો.......ઉદ્યોગપતિઓ ને મિત્રો બનાવ્યા.....અને કરોડો ભેગા કર્યા.......હું કોણ ? હું સરમુખત્યાર હત્યારો અને શ્રેષ્ઠ ભ્રષ્ટાચારી બન્યો.......
હવે મારા પક્ષ વાળા પણ મારા થી ડરતા હતા........
મને સપનું આવ્યું "હું વડાપ્રધાન હોવ તો"........અને મેં કાચીડા ની જેમ કલર બદલવા નું શરુ કર્યું.........
"સદભાવના" ના નામે હું બધા નો બનવા  નીકળ્યો.........

મને કોઈકે ચેતવ્યો........અને પાછો હું એક ચોક્કસ કોમ ને ધિક્કારવા નું નાટક શરુ કરવા તત્પર બન્યો.......અને મેં સાફા પહેર્યા....પાઘડી પહેરી પણ ટોપી ન પહેરી......
મારી કહેવાતી સદભાવના ખુલ્લી પડી ગઈ........પરિસ્થિતિ વણસતી જતી હતી....."ન ઘરનો ન ઘાટનો" જેવી પરિસ્થિતિ નું નિર્માણ થતું જતું હતું........મને કોઈક હિન્દુ સમ્રાટ કહેતું હતું....પણ હવે હિન્દુત્વ ઘસાતું હતું.....મારે મત જોઈતા હતા......પણ મત કોણ આપશે ?
બહુમતી સમાજ મને ઓળખી ગયો હતો........લઘુમતી માં મારા નાટકો ચાલતા ન હતા.......દલિતો ને ગોળી એ દીધા.....આદિવાસી ઓ પાસે મારા ખોટા વચનીયા ભાષણો નો પરપોટો ફૂટી ગયો હતો.......અને જે  સમાજ માં મને ભરોશો હતો તેને કેશુબાપા લઇ જતા હતા.........શું કરું ?
વડાપ્રધાન ના સપના એ તો રાષ્ટ્રીય સ્તરે મારા રાજકીય દુશ્મનો વધ્યા.....સાથી પક્ષો નો સહારો તૂટ્યો......અને હું દોડ્યો..........નાગપુર........માતૃસંસ્થા ના આગેવાનો ના પગ ના તળિયા ચાટ્યા તો ત્યાં પણ ઠપકો જ મળ્યો.......મેં કોંગ્રેસ ને બતાવવા લઘુમતી ને પક્ષ માં લીધા.......અને મારા હતા તે પણ મારા ન રહ્યા.......હિન્દુ પ્રતિક ભુશાયું......મત મેળવવા જતા બધું ગુમાવ્યું.......
મને બધા પૂછે છે કે શું નરેન્દ્રભાઈ હવે આપણે હિન્દુત્વ ભૂલી જવાનું ? તમે તો ભૂલી શકો પણ અમારું શું ?
મને જવાબ મળતો નથી......એક ને મૂર્ખ બનાવવા જતા બીજો નારાજ થાય.......શું કરું ???
ગત નવરાત્ર માં તો મેં માં અંબા ની આરાધના માં ઉપવાસ કરેલ અને એટલે તો ભાજપા ની રાષ્ટ્રીય કારોબારી માં જઈ શક્યો ન હતો.......આ વખતે તો ભૂલી જ ગયો કે નવરાત્ર માં મારે ઉપવાસ કરવાના છે......
હવે સમજાયું.......મૂર્ખ બનાવવા....કે.....મૂર્ખ સમજવા ની કામગીરી બહુ ચાલતી નથી.......
સાથીઓ ન રહ્યા......કાર્યકરો ન રહ્યા.....મતદારો ન રહ્યા.....નીતિ બદલાઈ, વિચાર બદલાયા  પણ મારું ખમીર ન રહ્યું............કુંવારો હતો અને વિધુર બન્યો........સમજી વિચારી ને કરેલ કૃત્યો ની માફી પણ મળતી નથી.......હવે........મતદારો મને જાકારો આપશે અને સાબરમતી સેન્ટ્રલ જેલ મારું સ્વાગત કરશે.........પણ મારે તો ત્યાં પણ સલામતી જોશે કારણ જેલ માં પણ મોટા ભાગના ને તો મેં જ મારી ગધ્ધારી કરી મોકલ્યા છે............હવે તો ઈશ્વર કે અલ્લાહ પણ મને નહિ સાંભળે ......શું કરું. ?

Tuesday, 9 October 2012

जब सस्से पे............

बड़े जोर से कहेते थे........
अहमदाबाद का असली नाम अमदावाद है...........
और हम इसे "कर्णावती"के नाम की अलग पहेचान देंगे.........
NDA का शाशन काल ख़त्म हुवा लेकिन हिन्दुवाद को फैलावा देने वाले भाजपा इसे कर्णावती नहीं बना सके.........
मद्रास चेन्नई हुवा.......और बहुत सारे नाम इतिहास को नजर में रखते हुवे बदला गया.......
बड़े जोर से चिल्लाने वाले मोदी कुछ नहीं कर पाया.......लघुमतीओ की ह्त्या और हिन्दुवाद से सत्ता प्राप्त की.....समय आने पर सद्भावना  की नौटंकी की......
स्थानीय चुनाव आने पर अपने आप अहमदाबाद को कर्णावती का नामाभिधान कर दिया.....
नहीं चली , वो तो मत बटोर ने का दिखावा था.......
अहमदाबाद तो अहमदाबाद ही बना रहा.......अपनी भ्रष्ट सरकार-अपनी कोमवादी सरकार बनी लेकिन भूल गए कर्णावती का वादा......
बाबरी ध्वंस की.....राम को भूल गए.......
लघुमतीओ की ह्त्या.....और हिन्दू सलाखों के पीछे.....
भक्षक से बचने रक्षक रखे......और रक्षक हवालात में.......
साथिओ से काम करवाया.......और साथी ओ को सत्ता त्याग नि पड़ी......
पार्टी के सितारों को गर्दिश में डाल दिया.....कुछ तो आज "स्व-धाम" चले गए............................और अब भोकने लगा यह कोमवादी सर्मुख्त्यार शाशक......
कांग्रेस के वरिष्ठ नेता और गुजरात के सांसद के लिए........श्री अहमद भाई पटेल के लिए.......................अहमद भाई वर्तमान है,शहर बसाने वाला इतिहास है. वर्तमानको इतिहास  और भूगोल की जानकारी अवश्य है.......लेकिन आपने तो कर्णावती नहीं बनाया पहेले इस बात का जवाब दो.........न हम कभी कहेंगे- न हमने कभी कहा है, हम संस्कृति का सम्मान करना जानते है, अहमदशाह बादशाह ने कुत्तो द्वारा निस:हाय की ह्त्या के आभाष से अहमदाबाद बसाया ......लेकिन कहा है कर्णावती ?....................
सयम-शिस्त-शालीनता-संस्कार और संस्कृति की सीमा लांघ ने से पहेले सोचो "मोदी".....नतीजे क्या होगा...........

કજરી-મોદી ભાઈ ભાઈ......

કોઈ પુરાવા નહિ........
વાત માં કોઈ તથ્ય નહિ......
માત્ર વ્યક્તિગત પ્રસિદ્ધિ જ મક્ષદ......
અવાર નવાર પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયા દ્વારા પોતાની પ્રસિદ્ધિ અને બીજાની માનહાની.......
અરવિંદ કજરીવાલ એક નામ......જેનો સાથ આપવા અન્ના હઝારે તૈયાર નહિ.....
જે પોતે લાયઝન નાં નામે ગુજરાત નાં એક ઉદ્યોગપતિ પાસે થી માસિક ૭.૫ લાખ રૂપિયા મેળવી અમદાવાદ અને ગાંધીનગર નાં વીજ વપરાશકારો ને અન્યાય કરી રહ્યા છે.
શું તેમના આક્ષેપો માં વજૂદ છે ? જો વજૂદ છે તો ફરિયાદ કેમ નથી કરતા.....શું અદાલતો નાં ન્યાય તેમને પસંદ નથી ? હરિયાણા સરકાર-દિલ્હી સરકાર સામે આક્ષેપો કરી રોબર્ટ વાડ્રા અને DLF ને આક્ષેપો દ્વારા બદનામ કરવા નીકળ્યા છે તેની પાસે પુરાવા છે તો શા માટે કાનૂની કાર્યવાહી નથી કરતા......કજરીવાલ એક મહત્વકાંક્ષી વ્યક્તિ છે અને તેની મહત્વકાંક્ષા ને કોઈ મર્યાદા નથી...ખોટી માહિતી નાં આધારે જુઠ્ઠાણા ફેલાવવા તત્પર આ કજરી ને ગુજરાત દેખાતું નથી. તેને માત્ર કોંગ્રેસ ને કલંકિત કરી આગામી ચુંટણી માં પરાજય આપવા નો કોન્ટ્રાક્ટ મળેલ છે. આ એક નિમ્ન કક્ષાનો રાજપુરુષ થવા નીકળેલ ધુતારો છે. અન્ના નાં આંદોલન માં એકત્ર કરેલ નાણાં નો હિસાબ જનતા સમક્ષ મૂકી ન શકનાર કજરી પોતે એક દલાલ-જુઠ્ઠો અને ભ્રષ્ટ માણસ છે....ગુજરાત નાં મુખ્યમંત્રી ની નાણાકીય સહાય થી તે કોંગ્રેસ ને અને ભાજપા ને કલંકિત કરવા અને બ્લેકમેઈલ કરવા નીકળેલ છે......અવાર નવાર ગુજરાત નાં મુખ્યમંત્રી સાથે વિદેશ પ્રવાસ માં જોડાતા એ ઉદ્યોગપતિ જ તો કજરી ને માસિક હપ્તો આપે છે. મોદી ભાજપા ને બ્લેકમેઈલ કરી પોતાનું સ્થાન પક્ષ માં મજબુત બનાવવા ઉપયોગ કરી રહ્યા છે....પ્રશાંત તો ગુજરાત ની વકીલાત કરી જ ચુક્યા છે... એક સોચી સમજી સાજીઝ એટલે જ કજરી ની પ્રવૃત્તિ.....
કજરી હવે મીડિયા સામે આવી જુઠ્ઠાણા ફેલાવવાને બદલે કાનૂની કાર્યવાહી કરે તે આવશ્યક છે અન્યથા કજરી સામે ગુજરાતભરમાં તમામ અદાલતો માં એક જ દિવસે કોંગ્રેસ પક્ષ ને કલંકિત કરવા નાં કેસ દાખલ કરી કજરી સામે નાં અઆધારભૂત પુરાવા ઓ સાથે ફોજદારી ગુન્હો પણ દાખલ કરવાની ફરજ પડશે.
આવા દંભી-જુઠ્ઠા-ધુતારા ઓ ને ભાડા નાં રાજકીય માફિયા બનાવી વિકાસ નાં આડે રોડા નાખવાના પ્રયાસ સાંખી નહિ લેવાય.......

Saturday, 6 October 2012

मुझे पहेचानो , मै हू कौन.......

इल्जाम लगाना मेरा कर्तव्य है.......
जुठ बोलना मेरा धर्म है........
जनता को गुमराह करने में माहिर बनना ही तो विकास है.......

मैंने करोडो रुपये की जमीन अदाणी को खेरात कर दी.......जनता का या राज्य का नुकशान हो मै मझबुर हू........मै ने राहेजा बिल्डर्स (मुंबई) को मुफ्त के भाव में जमीन दी,मै मेरा विकास चाहता था......मै ने एस्सार ग्रुप को टेक्ष में सवलियत दी तो क्या, दोस्ती निभाई....रिलायंस को सवलियत तो देनी ही थी वह मै ने किया तो क्या गलत किया....ICICI बेंक को सरकारी जमीन दी अब उसे नहीं जरुरी तो और कोई सही....टाटा को तो मै ने गुजरात में लुट का परवाना दे रखा है.........

मै जापान जाऊ....चायना जाऊ.....चाहे कही भी जाऊ किस बात का हिसाब ?
अमेरिका मुझे विझा न दे तो मै अपने आप को प्रसिध्ध करने वीडियो कोंनफरंस के जरिये कितना भी खर्च करू  आप कौन होते है मुझे पुछनेवाले ?
वाईब्रंट के नाम से मै विदेश के नागरिको को गुजरात में Investment के लिये निमंत्रित करता हू लेकिन FDI का विरोध करके मै अपनी पार्टी की सेवा करता हू.....MOU गलत करवाता रहेता हू लेकिन विकास के नाम से बड़े बड़े आंकड़े प्रसिध्ध करता रहेता हू......

राम के नाम से सत्ता प्राप्त करवाना मेरा ही एजंडा था, बाबरी ध्वंस तो आवश्यक थी......सत्ता मिली राम को भूल गये.....गुजरात में दंगे करवाये फिर सद्भावना करने निकल पड़ा.......चुनाव की घोषणा होते ही मै ने अपने कार्यकर के माध्यम से अहमदाबाद को कोमी रंग से रंग दिया......मै क्या करू ....मै तो जो करना है करता रहेता हू, अब मतदाता को यह पत्ता नहीं की मै कौन हू ?

न तो मैंने नर्मदा का पानी किशानो  को दिया.....न तो मै ने पर्याप्त बिजली उपलब्ध करवाई, और किसानो ने बिजली प्राप्त करके खेती को बर्बाद होने से रोकने का प्रयास किया मै ने उसे जेल में डाल दिया........

मेरे कई साथी जेल में गये.....मेरी सुरक्षा के नाम से कार्यरत पुलिस अधिकारी भी  जेल में बंध है लेकिन मेरी सत्ता तो बनी रही.......बच्चो की या महिला ओ की सुरक्षा तो मै कर नहीं सका.....

बड़ी बड़ी बाते करता रहेता हू....जो करना ही नहीं वह बताता रहेता हू.....भारत सरकार के सहयोग से जो काम होते रहेते है उसे मेरी नाजायास औलाद बना लेता हू.......

जनता बेचारी क्या करे, मै कलाकार बनके अलग अलग लिबास में दर्शन देता रहेता हू, जूठे वादे करता रहेता हू....धर्म के नाम से उक्षाता रहेता हू.....किसी की भी उपलब्धियो को मेरी बना लेता हू.....सरकारी तिजोरी से अपना काम करता रहेता हू.....सरकारी कर्मचारी को तनखा देने के पैसे नहीं, उसे जीवन निर्वाह के लिये जो मुसीबते झेलनी पड़ती है वो मुसीबतों का मै ने तो अहेसास भी नहीं किया फिर मुझे क्यों फ़िक्र......

गुजरात को तो बर्बाद किया अब देश को बर्बाद करने के सपने आते रहेते है......अब मै क्या करू.........

अब तो पहेचाना मुझे ? एक दरिद्र ....महा दरिद्र  जो मत  बंटोर ने चला......दिखावे में आपका लेकिन मै खुद का.......२०११ -२०१२  का नोबल पुरष्कार "वैज्ञानिक तरीके से जुठ ".....मेरा ही है.........

राजकीय डॉन बनने निकला था......जनता ने मुझे मेरा सही स्थान दिखा ही दिया ....अब मै क्या करू ????